તપાસના આદેશ / મોતિયાના ઓપરેશન બાદ 6 દર્દીઓ અંધ બન્યાં, મુખ્યમંત્રીએ આપ્યાં તપાસના આદેશ

6 patients became blind after cataract operation, Chief Minister ordered an inquiry

કાનપુરમાં આંખના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા. ત્યારે ઓપરેશન બાદ અચાનક દર્દીઓને દેખાતું બંધ થઈ જતા સમગ્ર મામલો સીએમઓ ઓફીસે પહોચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ