6 મનપાના પરિણામ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ હાર સ્વીકારી છે. તેમણે કહ્યું કે, જનતાના જનાદેશનો સ્વીકાર કરીએ છીએ. કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી. અપેક્ષા કરતા વિપરીત પરિણામ આવ્યા. શહેરી વિસ્તારમાં સંગઠન મજબૂત કરવા પ્રયાસ કરીશું.
6 મનપાના પરિણામ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ હાર સ્વીકારી છે. તેમણે કહ્યું કે, જનતાના જનાદેશનો સ્વીકાર કરીએ છીએ. કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી. અપેક્ષા કરતા વિપરીત પરિણામ આવ્યા. શહેરી વિસ્તારમાં સંગઠન મજબૂત કરવા પ્રયાસ કરીશું.
લીંબુ સ્વાસ્થ્ય માટે કેટલું લાભકારી છે તે મોટાભાગના લોકો જાણતા જ હશે પણ સાથે જ તે સ્કિન માટે પણ વરદાન સમાન છે, ચાલો જાણીએ ઉનાળામાં કામ લાગે એવા તેના બેસ્ટ ઉપાય.