Coronavirus / કોરોનાને કારણે આર્થિક સંકટ વધુ ઘેરાયું, નોકરીને લઇને થયેલ સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

52 percentage ceos expect job losses after lockdown says cii survey

કોરોના વાયરસને અટકાવવા માટે 21 દિવસ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જો કે, આમ થવાને કારણે અર્થવ્યવસ્થા પર ગંભીર અસરો પડી રહી છે. ભારતીય ઉદ્યોગ પરિસંઘ(CII)ના એક સર્વેક્ષણ મુજબ મોટી સંખ્યામાં લોકોની નોકરી જવાની આંશકા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ