RTI / સાહેબ! 52 લાખ વિદ્યાર્થીઓને નથી મળ્યુ મધ્યાહ્ન ભોજન, જુઓ શું કહે છે સરકારી આંકડા

52 lacks student do not get mid day meal scheme in gujarat according to RTI

રાજ્યના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનને લઈને મોટો ખુલાસો થયો છે. 52 લાખ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ન મળ્યાનો ખુલાસો થતાં ખળભળાટ મચી ગયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ