સેવાના નામે લૂંટ / પાટીદારોના 500 કરોડના દાનથી બનેલી સુરતની કિરણ હોસ્પિટલમાં મફત મળતી સારવારના 4 લાખ રૂપિયા

500 crore donations collected, 15 thousand injections sold for 50 thousand

‘ચાવવાના ય જુદા અને દેખાડવાના ય જુદા’ આ કહેવત સુરતની કિરણ હોસ્પિટલના ટ્રસ્ટીઓએ સાર્થક કરી છે. નિશ્ચિત પાટીદાર શ્રેષ્ઠીઓ પાસેથી 500 કરોડનું દાન ઉઘરાવી હોસ્પિટલ બનાવી પણ સેવા કરવાના બદલે લૂંટ ચલાવવાની શરૂઆત કરી. મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડમાં મફત મળતી સારવારના 4-4 લાખ રૂપિયા લઈ લૂંટ કરવાનું શરૂ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ