દુઃખદ / મહારાષ્ટ્રમાં કોરોનાને લઈને થયો મોટો ખુલાસો, સંક્રમિત દર્દીઓને લઈને આવ્યો ચૌંકાવનારો રિપોર્ટ

50 Percent Of Maharashtra Covid-19 Patients Aged 31 To 50 And 66 Percent Of Cases Imported

હાલની સ્થિતિમાં મહારાષ્ટ્ર કોરોના વાયરસથી સૌથી વધુ પીડિત છે. રાજ્યમાં આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે કુલ 124 પોઝિટિવ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં મળેલા તમામ કોવિડ -19 પરીક્ષણના સકારાત્મક પરિણામોમાંના 50 ટકા લોકોની ઉંમર 31 થી 50ની વચ્ચે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ