હુમલો / નાઈજીરિયાના ઓવોમાં સેન્ટ ફ્રાન્સિસ ચર્ચમાં અંધાધૂંધ ગોળીબાર, હુમલામાં 50 લોકોના મોતની આશંકા

50 killed in indiscriminate shooting at St. Francis Church in Ovo, Nigeria

નાઈજીરિયાના એક ચર્ચ પર હુમલો થયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 50 લોકોના મોતની આશંકા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ