તંત્રના દાવા પોકળ / માતાનું મોત ક્યાં સુધી? જામનગરમાં 15 દિવસમાં 5 સગર્ભાના મોત

5 pregnant woman dead in 15 days in Jamnagar

એક તરફ સરકાર સગર્ભા મૃત્યુદર અટકાવવા અનેક પ્રયત્નો કરી રહી છે, ચિકિત્સા સુવિધાઓમાં સતત વધારો કરી રહી છે. બીજી તરફ મૃત્યુદરનું પ્રમાણ હજુ પણ વધતું જ જાય છે. વાત જામનગર જીલ્લાની કરવામાં આવે તો છેલ્લા પખવાડિયાના ગાળામાં પાંચ સગર્ભાઓના સારવાર હેઠળ મૃત્યુ નીપજ્યા છે. સર્ગભા મહિલાઓની બીમારીને આગળ ધરી આરોગ્ય તંત્રએ પાંગળો બચાવ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ