બોટાદ લઠ્ઠાકાંડ / રોજિદ ગામના સ્મશાનમાં ચિતાઓ ખૂટી પડતાં જમીન કરાયા અંતિમ સંસ્કાર, કુલ 31 લોકોને ભરખી ગયો દારૂનો દાનવ

5 people were cremated in Rojid village in botad lattha kand

બોટાદના લઠ્ઠાકાંડની સમગ્ર ઘટનામાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 31 લોકોના મોત થયા છે. જેમાં માત્ર રોજિદ ગામના જ કુલ 9 લોકો મોતને ભેટ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ