એક જ કોમના બે જૂથ વચ્ચે ધર્ષણ સર્જાયું છે. આ મામલે પોલીસે 7 વ્યક્તિઓની અટકાયત પણ કરી છે.
અમદાવાદના માધુપુરામાં પથ્થરમારો
માધુપુરામાં શિવશક્તિનગરનો બનાવ
ટોળાએ બે વાહનોમાં આગચંપી કરતા ગરમાયો માહોલ
અમદાવાદના માધુપુરાના શિવશક્તિ નગરમાં પથ્થરમારાની ઘટના બની છે. પથ્થરમારાની સાથે કેટલીક બાઈકમાં આગચંપી પણ કરાઈ છે. એક જ કોમના બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. આ મામલે પોલીસે 7 વ્યક્તિઓની અટકાયત પણ કરી છે.