દૂર્ઘટના / નવસારીમાં બોટ ઉંધી વળી જતા એક જ પરિવારના 4 લોકો સહિત 5ના મોત, સર્જાયા કરૂણ દ્રશ્યો

 5 people death in boat accident in navsari

ગુજરાતમાં ગઈકાલે રજા પર ફરવા ગયેલ પરિવારનું ડુબી જવાથી મોત થયું છે. એક જ પરિવારના ચાર લોકો સહિત પાંચના મોત થતાં અરેરાટી ફેલાઈ ગઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ