આતંકવાદ / કાશ્મીરમાં આતંકીઓનો કહેરઃ પશ્ચિમ બંગાળથી આવેલા 5 મજૂરોની કરી હત્યા, મમતાએ વ્યક્ત કર્યો શોક

5 migrant labourers from West Bengal killed by terrorists in kashmir

જમ્મૂ-કાશ્મીરના કુલગામમાં મંગળવારે આતંકવાદીઓએ 5 મજદૂરોની હત્યા કરી હતી. બધા 5 મજદૂર પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના રહેવાસી હતા. જે મજદૂરના મોત થયા હતા તેના નામ કમાલુદ્દીન, મુરસાલિમ, રોફિક, નોમુદ્દીન અને રફીકુલ હોવાનું સામે આવ્યું છે. મંગળવારે કરાયેલા હુમલામાં એક મજદૂર ગંભીર રીતે ઘાયલ થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ