અરવલ્લીના શામળાજી મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં આજે સંતો અને ભજન મંડળી દ્વારા ભજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે.. જન્મોત્સવ વધાવવા યાત્રાધામ શામળાજીમાં અનેરો થનગનાટ જોવા મળી કહ્યું છે ..મંદિર સહિત યાત્રાધામ શામળાજીને રોશનીથી શણગારવામાં આવ્યું છે...ભગવાન શામળીયાને જન્માષ્ટમી પ્રસંગે ચાંદી ઉપર સોના અને રત્ન મઢિત ગદા ,ચક્ર તેમજ ખેસ અર્પણ કરાયા છે..