દુર્ઘટના / સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં લાગેલી આગમાં 5ના મોત, CM ઠાકરેએ કરી મોટી કાર્યવાહી

5 killed in fire at Serum Institute, CM orders probe

પૂણેની વેક્સિન બનાવતી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની એક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી, મળતી માહિતી અનુસાર આ આગને તો કાબોમાં લઈ લેવામાં આવી છે, પરંતુ તાજેતરની  માહિતી પ્રમાણે આ આગમાં પાંચ લોકોના મોત થયાની જાણકારી સામે આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ