અયોધ્યા કેસ / SCમાં 5 જજની થઈ બેઠક, 10થી 15 નવેમ્બરની વચ્ચે આવી શકે છે નિર્ણય

5 Justices meeting on Ram Janmabhoombhi-Babri Masjid case to sit in chambers

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂરી થયા બાદ હવે નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે. નિર્ણય લખવાને લઇને ગુરુવારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સહિત પાંચ જજોએ મિટિંગ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ