ન્યૂઝ અપડેટ / આતંકી હુમલામાં 5 જવાન શહીદ, નરોડા હત્યાકાંડમાં તમામ નિર્દોષ, યુવરાજસિંહ ભાવનગર ભણી, જુઓ સમાચાર સુપરફાસ્ટ

5 jawans martyred in terror attack, all innocent in Naroda massacre, Yuvraj Singh Bhavnagar

ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ મોટા સમાચાર; જમ્મુ કાશ્મીરના પૂંછમાં આતંકી હુમલામાં પાંચ જવાન શહીદ થયા છે. નરોડા હત્યાકાંડમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે અને આજે યુવરાજસિંહ ભાવનગર પોલીસ સમક્ષ હાજર થશે.

બ્રેકિંગ ન્યૂઝ