જયંતિ / જવાહરલાલ નેહરૂના એ 5 નિર્ણય જેણે બદલી નાંખી ભારતની તસવીર

5 decisions of jawaharlal nehru that changed india completely

આજે પંડિત જવાહરલાલ નેહરૂની જયંતિ છે. દેશના પહેલા વડાપ્રધાન હોવાની સાથે જ પંડિત જવાહરલાલ નેહરૂ આધુનિક ભારતના ઘડવૈયા પણ કહેવામાં આવે છે. દેશની આઝાદીથી લઇને આઝાદ ભારતને સમૃદ્ધ બનાવવા સુધીમાં પંડિત નેહરુનું અહમ યોગદાન રહ્યું છે. આઝાદી પહેલા પંડિત નેહરૂએ સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ