રાયપુરના પચપેડી નાકા નજીક આવેલી રાજધાની હોસ્પિટલમાં આગ લાગી છે. જેમાં 5 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.
રાયપુરની રાજધાની હોસ્પિટલના ICUમાં લાગી આગ
દુર્ઘટનામાં 5 લોકોના મોત
કોરોના દર્દી પણ હતા દાખલ
રાજધાની હોસ્પિટલમાં આગ લાગતા 5 લોકોના મોત થયા છે. આ હોસ્પિટલમાં કોરોનાના દર્દી પણ દાખલ હતા. અહીં અંદાજિત આ દુર્ઘટનામાં 50 દર્દીઓની સારવાર ચાલી રહી હતી. ત્યાં આગના કારણે આઈસીયૂમાં શૉર્ટ સર્કિટ જણાવવામાં આવી રહી છે.
દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ત્યાં મૃતકોમાંથી એકનું આગ લાગવાથી અને બીજાનું આગ લાગ્યા બાદ ઑક્સિજન સપ્લાઈ બંધ થઇ જવાથી થયું છે.
પોલીસ તંત્ર અને ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી.
Chhattisgarh: Visuals from a hospital in Raipur, after fire broke out there last night pic.twitter.com/JUy6ubRF2m