ચિંતાજનક / સરકારે કરેલા સીરો સર્વેમાં અમદાવાદની સ્થિતિને લઈને થયો ઘટસ્ફોટ , દર બીજો વ્યક્તિ કોરોનાગ્રસ્ત

49 of people infected in ahmedabad survey revealed

દેશમાં કોરોનાના કેસની સંખ્યા 12 લાખે પહોંચી ગઈ છે. ત્યારે દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. ત્યારે કોરોનાની સ્થિતિને સમજવા માટે સરકાર દ્વારા કોરોનાનો સીરો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદમાં મુંબઈ કરતા પણ વધારે સંક્રમણ હોવાનું જાણવા મળ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ