મહારાષ્ટ્ર / પાલઘરમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આચંકો, કોઇ જાનહાનિના અહેવાલ નહીં

4.8 magnitude earthquake hits Maharashtra Palghar

મહારાષ્ટ્રના પાલઘરમાં ભૂકંપના આંચકા અનુભવાયાં છે. ભારતીય હવામાન વિભાગે આ અંગેની જાણકારી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાલઘરમાં આજે સવારે 5.22 વાગ્યાની આસપાસ 4.8ની તીવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો. જો કે હજુ સુધી ભૂકંપને લઇનો કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ