સિક્યોરિટી / હવે આ નેતાઓને નહીં મળે NSGની સુરક્ષા, જાણો કોને અપાશે આ જવાબદારી

450 NSG Commandos To Withdraw From Security Of 13 VIPs Including Rajnath Singh And Yogi Adityanath

ગાંધી પરિવારથી SPG કવર પાછી લેવા અને વીઆઈપી સુરક્ષામાં મોટા ઘટાડા બાદ કેન્દ્ર સરકારે NSG કમાન્ડોને પૂરી રીતે કામથી હટાવી લેવાનો નિર્ણય કર્યો છે. હવે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત 13 VIP લોકોને NSGના બ્લેક કૈટ કમાન્ડો સુરક્ષા નહીં આપે. મળતી માહિતી અનુસાર લગભગ 2 દશક બાદ એવું થશે જ્યારે NSG કમાન્ડોને વીઆઈપી સુરક્ષા ડ્યૂટીથી હટાવવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ