ઈતિહાસ / કટોકટી વખતે લોકોને થયું હતું કે કંઈક છીનવાઈ ગયું છે, લોકશાહી એ આપણી સંસ્કૃતિ છે, વારસો છે : PM મોદી

45 years of emergency pm narendra modi audio democracy congress indira gandhi

25 જૂન 1975 માં દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી. ઇમર્જન્સીના 45 વર્ષ પૂરા થવા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજથી 45 વર્ષ પહેલા દેશ પર ઇમરજન્સી લાદવામાં આવી હતી. તે સમયે જે ભારતની લોકશાહીની રક્ષા માટે લડ્યા, ત્રાસ સહન કર્યો, તે બધાને હું સલામ કરું છું! તેમના ત્યાગ અને બલિદાનને દેશ કદી નહીં ભૂલી શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ