વાહ / કોરોનાના કહેર વચ્ચે ચીનથી ભારત પરત ફરેલા લોકોના રિપોર્ટમાં જે ખુલાસો થયો તે જાણીને થઇ જશો ખુશ

406 people who returned from wuhan coronavirus found to be negative

ચીનથી પાછા ફર્યા પછી, તેઓને સાવચેતીના પગલા તરીકે આઇટીબી દ્વારા બનાવવામાં આવેલા એક વિશેષ કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તપાસ કરવામાં આવી, અંતિમ તપાસમાં તમામ 406 લોકોને કોરોનાવાયરસ ચેપ લાગ્યો ન હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. સોમવાર સવારથી તેમને તબક્કાવાર રજા આપવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ