રિસર્ચ / શું ભેજવાળું વાતાવરણ કોરોનાને રોકી શકે છે? વૈજ્ઞાનિકોએ કહ્યું કે, ભેજવાળા વાતાવરણમાં થાય છે એવું કે...

40 percent moisture requires in public buildings for curbing coronavirus

કોરોના વાયરસને લઇને વધુ એક ખુલાસો થયો છે. જેમાં કોરોના વાયરસને રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની સાથે સાથે ભારત અને જર્મનીના એક વૈજ્ઞાનિકોની એક ટીમે સાર્વજનિક બિલ્ડિંગમાં 40 ટકા સુધી ભેજ રાખવાનું સૂચન કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ