બાલસોર રેલ દુર્ઘટના / કરુણતા... 40 કલાક વીતી ગયા, હજુ 200 મૃતદેહોની ઓળખ નથી થઈ, પરિજનોના હાલ થયા બેહાલ 

40 hours have passed, 200 dead bodies have not been identified yet, the families are now bewildered.

Odisha Train Accident News: ઓડિશા સરકારે કહ્યું છે કે, 200 થી વધુ મૃતદેહો છે જેની ઓળખ હજુ સુધી થઈ નથી. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના ફોટોગ્રાફ ટેબલમાં રાખવામાં આવ્યા 

બ્રેકિંગ ન્યૂઝ