અસર / ભારતનાં 40 કરોડ લોકો ગરીબીમાં ધકેલાઈ જશે, કોરોનાના ભરડામાં સૌથી ચિંતાજનક અહેવાલ

40 crore people in india will go below poverty line corona virus side effect

કોરોના મહામારીના કારણે ભારતનાં 40 કરોડ નાગરિકો ગરીબી રેખા હેઠળ ધકેલાઈ જશે. સંયુક્ત રાષ્ટ્રએ પોતાના અહેવાલમાં કહ્યું કે કોરોના વાયરસના કારણે વૈશ્વિક સ્તર પર 19.5 કરોડ લોકો પોતાની નોકરી ગુમાવી બેસશે. જ્યારે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન દ્વારા કોરોના વાયરસની સ્થિતિને દ્વિતીય વિશ્વયુદ્ધ કરતા પણ મોટું સંકટ જણાવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ