તમારા કામનું / આજથી આ 4 રાશિના લોકોએ સમજી વિચારીને કરવું કોઈ પણ કામ, 'રાહુ'ના કારણે જીવન-કરિયર પર પડશે ખરાબ અસર

4 zodiac signs should be very careful rahu bad effect Rahu Nakshatra Parivartan 2022

આ વર્ષે ફરી એકવાર રાહુની સ્થિતિમાં મહત્વપૂર્ણ ફેરફાર થયો છે. હંમેશા ઉલ્ટી ચાલ ચાલતો રાહુ કૃતિકા નક્ષત્રથી નિકળીને ભરણી નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને તેની અસર કેટલાક લોકોના જીવન પર નકારાત્મક રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ