ક્રાઇમ / મંદિરો પણ અસલામત! જેતપુરમાં 4 લૂંટારુઓની ધરપકડ, 1 લાખથી વધુ રોકડ સહિત મુદામાલ જપ્ત

4 Thieves arrested by Jetpur Police due to theft in the temple

હવે તો મંદિરો પણ હવે લૂંટારુ અને ચોરોથી સુરક્ષિત બચ્યાં નથી. છેલ્લાં ઘણાં સમયથી સૌરાષ્ટ્રનાં ગામે ગામનાં મંદિરોમાં ચોરી અને હુમલા સાથે લૂંટનાં બનાવો વધી ગયાં છે. આવો જ એક કિસ્સો સૌરાષ્ટ્રથી સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ