જમ્મૂ-કાશ્મીર / પુલવામામાં સેનાએ ચાર આતંકી ઠાર માર્યા, સર્ચ ઓપરેશન યથાવત

4 Terrorists Killed In Encounter In Jammu And Kashmir Pulwama

જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાબળોને વધુ એક સફળતા મળી છે. ગુરૂવારે મોડી રાતે પુલવામામાં શરૂ થયેલી અથડામણમાં સુરક્ષાબળે 4 આતંકીઓને ઠાર માર્યા છે. આ 4 આતંકીઓમાં જમ્મૂ-કાશ્મીર પોલિસના 2 SPO પણ સામેલ છે, જે ગુરૂવારે સાંજે સર્વિસ રાઇફલ લઇને ફરાર થઇ ગયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ