દાહોદ / ભુલવણ ગામે ધાર્મિક પ્રસંગમાં ભોજન બાદ એક બાદ એક 4 લોકોના મોત, 15 લોકોની હાલત ગંભીર

4 people died Food poisoning Bhulvan village Devgadh Bariya dahod

દેવગઢ બારિયાના ભુલવણ ગામે ધાર્મિક પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. અહીં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં જમણવાર બાદ લોકોની તબિયત લથડી હતી. જેમાંથી 4 લોકોના મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ