આફતરૂપી માવઠું / ગુજરાતમાં કુદરતનો કહેર, ચાર લોકોના નિધન: કમોસમી વરસાદે ખેતીમાં નુકસાન જ નહીં, જીવ પણ લીધા

4 people died due to unseasonal rains in the state

રાજ્યમાં કમોસમી વરસાદની સાથે વીજળી પડતાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. જેમાં સુરત જિલ્લામાં 2 લોકોના વીજળી પડવાથી મોત થયા છે. તો ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ એક યુવતી અને એક યુવકનું વીજળી પડવાથી મોત થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ