કેવી કરૂણતા! / લઠ્ઠાકાંડે કર્યા અનાથ! પિતાનું મૃત્યુ થતાં માતા વિનાના 4 બાળકો રઝળી પડ્યા, કોણ સમજશે વેદના?

4 motherless children became orphans due to father's death in botad lattha kand

બરવાળા લઠ્ઠાકાંડમાં ગામડાઓમાં એક ચિતા ઠંડી ના થાય ત્યાં તો બીજી ચિતા તૈયાર થઇ જાય છે. ત્યારે આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં મોતનો કુલ આંક 40ને પાર પહોંચી ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ