ચિંતા / અમરનાથ યાત્રા પર ગયેલા હળવદના 4 ગુમ યુવકોમાંથી એક સેનાના સંપર્કમાં, 3ની શોધખોળ શરૂ

4 missing youths from Halwad  Amarnath Yatra came in contact with one youth army search for 3 started

યાત્રાધામ અમરનાથ નજીક વાદળ ફાટવાની દુર્ઘટના બાદ હળવદના ચાર યુવાનો ગુમ થયા છે જેમાંથી એક યુવાન સેનાના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ