દુ:ખદ ઘટના / અરવલ્લીના અકસ્માતમાં મૃતક પદયાત્રીઓના પરિવારને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય, CMએ દુ:ખ વ્યક્ત કર્યું

4 lakhs help in families of the deceased pedestrians at arvalli accident

અરવલ્લીના માલપુર નજીક થયેલા ગંભીર અકસ્માતમાં અંબાજી દર્શને જઈ રહેલા 6 પદયાત્રીઓના મોતને લઇ CMએ દુ:ખ વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાયની જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ