સુવિધા / ભારતીય રેલવેના આ નિર્ણયથી મુસાફરોને થશે મોટો ફાયદો

4 Lakh Reserved Seats Daily In Trains

રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે રાહતના સમાચાર છે. ઓક્ટોમ્બર 2019થી ભારતીય રેલવે દરરોજ 4 લાખ જેટલી રિઝર્વેશન સીટોમાં વધારો કરશે. રેલવે ઓક્ટોમ્બરમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવા જઈ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ