સંન્યાસ / સુરતમાં આગામી 1લી ફેબ્રુઆરીએ એકસાથે 4 બાળકો આચાર્ય યશોવિજય સુરીશ્વરજીના હસ્તે લેશે દીક્ષા

નાની ઉમરમાં સંસાર છોડીને મોક્ષના માર્ગે ચાલી નિકળવા 4 ભૂલકાઓ તૈયાર થયા છે. સુરતમાં એકસાથે 4 બાળકો મુમુક્ષની દીક્ષા લેવા જઈ રહ્યા છે. આગામી 1 ફેબ્રુઆરીએ 4 બાળકો આચાર્ય યશોવિજય સુરીશ્વરજીના હસ્તે દીક્ષા ગ્રહણ કરશે.. જેમાં 13 વર્ષનો યશ અને તેનો 14 વર્ષનો ભાઈ પરમ સાથે દીક્ષા ગ્રહણ કરશે. તો 16 વર્ષની ભક્તિ અને 12 વર્ષનો અર્થ પણ દીક્ષા લેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ