કોરોના સંકટ / કોરોનાની દવા શોધવા આયુર્વેદ થયું સક્રિય, આટલી આયુર્વેદિક ઔષધિઓ ટ્રાયલ તબક્કામાં: આયુષ મંત્રાલય

4 Ayurvedic Medicines currently on trial to test effect on covid 19 patient says AYUSH ministry

દેશના આયુષ મંત્રીએ આજે ટ્વીટર ઉપર જાહેરાત કરી હતી કે દેશમાં કોરોના સામે લડવા માટે ટ્રાયલ્સ માટે 4 પરંપરાગત આયુર્વેદિક ઔષધિઓનો પ્રયોગ શરુ કરશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આપણી પ્રાચીન ઔષધો કોરોના સામે પ્રતિકારક શક્તિ ઉભી કરશે તેવો તેમને વિશ્વાસ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ