આયોજન / PM મોદીના ગુજરાત પ્રવાસનો 3જો દિવસ, દાહોદને 22 હજાર કરોડના વિકાસલક્ષી કાર્યોની આપશે ભેટ, જાણો સમગ્ર કાર્યક્રમ

3rd day of PM Modi Gujarat tour, given a gift to Dahod People developmental works worth Rs 22,000 crore

PM મોદી આજે સવારે ગાંધીનગર મહાત્મા મંદિરમાં વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલનમાં ભાગ લેશે જે બાદ તેઓ  દાહોદમાં આદિજાતી મહાસંમેલનમાં હાજરી આપશે.

બ્રેકિંગ ન્યૂઝ