કોરોના વાયરસ / સરકારે આપ્યો લેખિત જવાબ, કહ્યું કોરોનાની ત્રીજી લહેર માટે આ બે કારણ હશે જવાબદાર

3rd covid wave may occur either due to mutations in virus or pool of susceptible population says govt

મનસુખ માંડવિયાએ જણાવ્યું કે કોરોનાની ત્રીજી લહેર કાંતો મ્યૂટેશનના કારણે અથવા અતિસંવેદનશીલ વસ્તીના ઝપેટમાં આવવાના કારણે આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ