બદલી / ગુજરાતના 36 મામલતદારની બદલી કરાઇ, રેવન્યૂ વિભાગ દ્વારા બદલીના હુકમ

36 mamlatdars Transfer Gujarat

રાજ્ય સરકાર દ્વારા બદલીનો મોટો ઘાણવો કાઢવામાં આવ્યો છે. ગુજરાતના 36 મામલતદારની બદલી કરવામાં આવી છે. રેવન્યૂ વિભાગ દ્વારા મામલતદારોની બદલીના હુકમ આપવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ