રાજ્ય સરકાર દ્વારા બદલીનો મોટો ઘાણવો કાઢવામાં આવ્યો છે. ગુજરાતના 36 મામલતદારની બદલી કરવામાં આવી છે. રેવન્યૂ વિભાગ દ્વારા મામલતદારોની બદલીના હુકમ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં મામલતદારોની બદલીઓ
રાજ્યના 36 મામલતદારોની બદલીઓ
રેવન્યૂ વિભાગ દ્વારા મામલતદારોની બદલીના હુકમ
રાજ્યના રેવન્યૂ વિભાગે રાજ્યના 36 મામલતદારની સામૂહિક બદલીના આદેશ જાહેર કર્યા છે. મોટી સંખ્યામાં બદલીઓના કારણે તાલુકા કક્ષાના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો આવ્યા છે.