મધ્યપ્રદેશ / BJPના રાષ્ટ્રીય મહાસચિવ સહિત 350 નેતાઓ અને કાર્યકર્તાઓ પર કેસ નોંધાયો

350 leaders and workers including bjp general secretary kailash vijayvargiya booked in madhya prades

મધ્યપ્રદેશમાં માફિયા પર કાર્યવાહીની વચ્ચે બીજેપી કાર્યકર્તાઓને નોટિસ મોકલવા પર ગુસ્સે ભરાયેલા ભાજપ નેતાઓને વિભાગીય કમિશનરના ઘરની બહાર ધરણા કરવા મોંઘા પડી ગયા છે. આ મામલામાં પોલીસ-તંત્રે શનિવારે રાત્રે બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, સાંસદ શંકર લાલવાની, ધારાસભ્ય રમેશ મેંદોલા, મહેન્દ્ર હાર્ડિયા, નગર અધ્યક્ષ ગોપી નેમા સહિત 350 ભાજપ કાર્યકર્તાઓ પર કલમ 188ના હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ