અમદાવાદની ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવ્યુ છે.. વાસણા બેરેજમાંથી 350 ક્યુસેક પાણી કેનાલમાં છોડાયું છે.. કેનાલમાં પાણી છોડાતા 111 ગામના ખેડૂતોને ફાયદો થશે.. પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.. રાજ્યમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતિત થયા હતા.. જેના કારણે સરકારે કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય લીધો.. ત્યારે હવે કેનાલમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો..