દુર સંચાર કંપની એરિક્શને પોતાની એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2026 સુધી દુનિયાભરમાં 3.5 અરબ 5જી કનેક્શન હશે. જ્યારે ભારતમાં આની સંખ્યા લગભગ 35 કરોડ હશે. એરિક્શનના નેટવર્ક સમાધાન(દક્ષિણ પૂર્વ એશિયા, ઓશિનિયા અને ભારત)ના પ્રમુથ નિતિન બંસલનું કહેવું છે કે જો સ્પ્રેક્ટ્રમ હરાજી આવકા વર્ષની શરુઆતમાં થઈ તો ભારતને તેનું પહેલું 5જી કનેક્શન 2021માં મળી શકે છે. એરિક્સન મોબિલિટી રિપોર્ટ 2020માં મુજબ દુનિયાભરમાં એક અરબ લોકો જે વૈશ્વિક આબાદીના 15 ટકા ભાગ છે તેમના સુધી 5જી કવરેજ પહોંચી જશે.
વૈશ્વિક આબાદીના 15 ટકા ભાગ છે તેમના સુધી 5જી કવરેજ પહોંચી જશે.
દુનિયાની 60 ટકા વસ્તી પાસે 5જી સેવાઓ પહોંચશે
2016માં 3જી ખતમ થઈ જવાનો અંદાજ છે.
દુનિયાની 60 ટકા વસ્તી પાસે 5જી સેવાઓ પહોંચશે
રિપોર્ટ મુજબ 2026 સુધીમાં દુનિયાની 60 ટકા વસ્તી પાસે 5જી સેવાઓ પહોંચશે અને તે સમયેસુધી 5જી ગ્રાહકોની સંખ્યા વધીને 3.5 અબજ થવાનો અંદાજ છે. ભારતમં 5જી ગ્રાહકો તે સમય સુધીમાં 35 કરોડના આંકડાને પાર કરી દેશે. જે કુલ મોબાઈલ ઉપયોગકર્તાઓના 27 ટકા છે.
2016માં 3જી ખતમ થઈ જવાનો અંદાજ છે
બંસલે કહ્યું કે 5જી સેવાઓ માટે સ્પેક્ટ્રમ હરાજીની જાહેર સમયસીમા અનુસાર ભારતને તેનું પહેલું 5 જી કનેક્શન 2021માં મળી શકે છે. રિપોર્ટમાં જણાવ્યાનુંસાર ભારતમાં પ્રતિ માહ પ્રતિ સ્માર્ટફોન યુઝર્શ સહિત ટ્રાફિક 15.7 જીબી, જે દુનિયામાં સૌથી વધારે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 4 જી 2020માં ભારચમાં વર્ચસ્વ વાળી ટેક્નોલોજી બની ગઈ છે. કુલ મોબાઈલ સબ્સક્રિપ્શનથી 63 ટકા 4 જીછે. 2016માં 3જી ખતમ થઈ જવાનો અંદાજ છે.
2020માં ભારતમાં સ્માર્ટફોન સબ્સક્રિપ્શન વધીને 76 કરોડ થઈ ગયા
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2020માં ભારતમાં સ્માર્ટફોન સબ્સક્રિપ્શન વધીને 76 કરોડ થઈ ગયા છે. જેના 2026 સુધી 7ટકાથી સીએજીઆરથી વધીને 1.2 અબજની નજીક પહોંચી જવાની આશા છે. મોબાઈલ બ્રોડબેન્ડ સર્વિસિજની ઓછી કિંમતે, સસ્તા સ્માર્ટફોન અને લોકો દ્વારા ઓનલાઈન વધુ સમય વિતાવવામાં ભારતના યુઝર્સમાં વધારો થયો છે.