જળસંકટ / રાજ્યમાં જળસંકટ...! 204 જળાશયોમાં સરેરાશ 34.90 ટકા પાણી....

34.90% water in reservoirs in 204 reservoirs

રાજ્યના 204 જળાશયોમાં માત્ર 34.90 ટકા જ પાણી બચ્યું છે. જ્યારે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જળાશયોમાં માત્ર 18 ટકાથી ઓછું જળસ્તર બચ્યું છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 17.73 ટકા જળ સ્તર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ