દિલ્હી / કોરોના અસર : દેશની સૌથી મોટી તિહાર જેલમાંથી 3000 કેદીઓની છોડવાની તૈયારીઓ શરૂ

3000 convicts released from tihar jail

કોરોના વાયરસની અસર જેલ પ્રશાસન પર પણ જોવા મળી છે. દિલ્હી સ્થિત તિહાર જેલ વહીવટી તંત્ર દ્વારા 3000 કેદીઓને છોડવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જેમાં 1500 કેદીઓ એવા છે જેને કોર્ટ દ્વારા અલગ-અલગ ગુન્હાઓ માટે સજા થઇ ચૂકી છે. તેમને આગામી 3 થી 4 દિવસમાં પેરોલ અથવા અન્ય રીતે છોડવામાં આવી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ