આત્મહત્યા / મહારાષ્ટ્રમાં 2019ના વર્ષમાં ખેડૂતની આત્મહત્યાનો આંકડો ચોંકાવનારો, કમોસમી વરસાદ બન્યો કારણ

300 maharashtra farmers committed suicides in the month of november 2019

મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યાનો ચોંકાવનારો આકંડો સામે આવ્યો છે. માત્ર નવેમ્બર મહિનામાં 300 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. કમોસમી વરસાદમાં પાકને થયેલા નુકસાનને લઇ ખેડૂતોએ કરી આત્મહત્યા કરી છે. મરાઠવાડા અને વિદર્ભમાં સૌથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્યમાં 2019માં કુલ 2532 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ