બનાસકાંઠા / નાળિયેરમાંથી 300 પ્રકારની બનાવી કલાત્મક ચીજવસ્તુ, શંકરભાઈની કળા જોઈને લોકો થયા ચકિત

300 kinds of art objects made from coconut people were amazed to see Shankarbhais art

બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોત્રા ગામના શંકરભાઈ જે નાળિયેરમાંથી કલાત્મક ચીજવસ્તુઓ બનાવી રહ્યા છે. તેમની અદભૂત નાળિયેર કળાને લીધે તેઑ રાજ્યભરમાં જાણીતા બન્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ