VTV વિશેષ / કાશ્મીરી પંડિતોની ‘ઘરવાપસી’: વાતો બહુ થઈ હવે કંઈક નક્કર કામગીરી કરીએ

30 years after Kashmiri exodus kashmiri pandits are still waiting to settle back in their homeland

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ-૩૭૦ અને ૩૫-એ હટાવ્યા બાદ કેન્દ્રની મોદી સરકાર પાસેથી અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે. એક સમયે આતંકની ઓળખ બની ગયેલા કાશ્મીરમાં હવે સ્થિતિ શાંતિપૂર્ણ છે અને જનજીવન વ્યવસ્થિત ગતિએ ચાલી રહ્યું છે ત્યારે હવે સૌથી પહેલું કામ કાશ્મીરી પંડિતોની ‘ઘરવાપસી’નું થવું જોઈએ એવી માગણી જોર પકડી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ