કાર્યવાહી / પુલવામામાં અથડામણ દરમિયાન સેનાને મળી મોટી સફળતા, 3 આંતકીઓને ઠાર માર્યા

3 terrorists trapped as encounter breaks out in Pulwama

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં મંગળવારે ભારતીય સેનાએ આંતકીઓ સાથે થયેલ ઘર્ષણમાં 3 આતંકીઓને ઠાર કર્યા હતા. પુલવામાના અવંતિપોરા વિસ્તારમાં આવેલ રાજપુરા ગામમાં આ ત્રણ આંતકીનો ઠાર કરવામાં આવ્યા હતા. મરનાર આતંકીઓમાં 2 પાકિસ્તાની હોવાની પણ આંશકા વ્યક્ત કરવામાં આવી છે. જેમની પાસેથી કેટલાક હથિયાર અને દારૂગોળો પ્રાપ્ત થયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ