એક્શન / વડોદરા શોભાયાત્રા પથ્થરમારોનો પડઘો, 3 PIની બદલી કરાઈ, SITની તપાસનો ધમધમાટ

3 PIs transferred, SIT investigation scuttled

વડોદરામાં રામનવમીની શોભાયાત્રાની ઘટના બાદ પોલીસ કમિશ્નર દ્વારા ગત રોજ SIT ની રચના કરવામાં આવી હતી. ત્યારે આજે સાંજના સુમારે એકાએક પીઆઈની બદલીનાં ઓર્ડર કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ